Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? શકીલ બદાયુની ગુલઝાર જાવેદ અખ્તર સમીર અંજાન શકીલ બદાયુની ગુલઝાર જાવેદ અખ્તર સમીર અંજાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરિસ્થિતી પરીસ્થિતિ પરિસ્થિતિ પરીસ્થીતી પરિસ્થિતી પરીસ્થિતિ પરિસ્થિતિ પરીસ્થીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? મહા શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી હનુમાન જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? એચ. એમ. પટેલ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ એચ. એમ. પટેલ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP