સામાન્ય જ્ઞાન (GK)
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

કેબીનેટ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ?

પત્ની
બાળકો
ભાઇઓ
મા – બાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

કથારત્નસાગર - કથાસંગ્રહ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
આપેલ તમામ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP