Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

સ્ટાન્ડર્ડ ઇન્ડિયા
સ્ટાર્ટ અપ ઇન્ડિયા
મેક ઈન ઇન્ડિયા
ડિજીટલ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP