Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ? પત્રકારત્વના કાપડ વણાટના ચૂડી બનાવવાના ખેતીના પત્રકારત્વના કાપડ વણાટના ચૂડી બનાવવાના ખેતીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 0(Zero) 1 1000 999 0(Zero) 1 1000 999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? અંતર સમય પ્રકાશની ગતિ દ્રવ્ય અંતર સમય પ્રકાશની ગતિ દ્રવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? હનુમાન જયંતિ મહા શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP