Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મેં પત્ર લખાવ્યો. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મારા વડે પત્ર લખાય છે. મેં પત્ર લખાવ્યો. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મારા વડે પત્ર લખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 41 39 40 38 41 39 40 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ભુરાભાઈ પટેલ ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ભુરાભાઈ પટેલ ઉદયરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ડિસેમ્બર - 2016 માં તમિલનાડુ રાજ્યમાં આવેલું ચક્રવાત કયું ? વરદા કેટરિના કોમેન ત્સુનામી વરદા કેટરિના કોમેન ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) અમરતકાકી - કઈ કૃતિનું પાત્ર છે ? જનમટીપ લોહીની સગાઈ જુમો ભિસ્તી શરણાઈના સૂર જનમટીપ લોહીની સગાઈ જુમો ભિસ્તી શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP