Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

સંભાજી
મહારાણા પ્રતાપ
શિવાજી મહારાજ
બાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધિ વાક્ય
વિધાન વાક્ય
ઉદ્ગાર વાક્ય
પ્રશ્ન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

લાલા લજપતરાય
બાળગંગાધર તિળક
પંડિત જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP