Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

વ્યોમ + ઈશ = વ્યોમેશ
કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર
કાલ + ઈશ્વર = કાલઇશ્વર
દુર + કર = દુષ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

પંડિત જવાહરલાલ નહેરુ
બાળગંગાધર તિળક
સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

18 મી જુલાઈ
18 મી ઓગષ્ટ
5 મી જૂન
5 મી સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP