Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

કોર્નવોલિસ
કોલંબસ
રોબર્ટ ક્લાઈવ
વાસ્કો-દ-ગામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

મહાત્મા ગાંધી
રવિન્દ્રનાથ ટાગોર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP