Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

રાણા સરદારસિંહ
મેડમ ભિખાઈજી કામા
શ્યામજી કૃષ્ણ વર્મા
મદનલાલ ધીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

240
250
260
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP