Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ?

ગુપ્ત નાણું
સફેદ નાણું
કાળુ નાણું
કાયદેસરનું નાણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

રવિન્દ્રનાથ ટાગોર
મુનશી પ્રેમચંદ
ઉમાશંકર જોષી
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP