Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

શિવાજી મહારાજ
સંભાજી
બાજીરાવ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

કોલંબસ
કોર્નવોલિસ
વાસ્કો-દ-ગામા
રોબર્ટ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP