Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે ? ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 264 26.04 2.64 26.4 264 26.04 2.64 26.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ? કાયદેસરનું નાણું સફેદ નાણું ગુપ્ત નાણું કાળુ નાણું કાયદેસરનું નાણું સફેદ નાણું ગુપ્ત નાણું કાળુ નાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 18 મી ઓગષ્ટ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ 18 મી ઓગષ્ટ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય વિધાન વાક્ય પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય વિધાન વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ? રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP