Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ?

કાયદેસરનું નાણું
સફેદ નાણું
ગુપ્ત નાણું
કાળુ નાણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

18 મી ઓગષ્ટ
5 મી જૂન
5 મી સપ્ટેમ્બર
18 મી જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

પ્રશ્ન વાક્ય
ઉદ્ગાર વાક્ય
વિધિ વાક્ય
વિધાન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સામાજીક સંઘ
રાષ્ટ્રીય સાહિત્ય સંઘ
રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP