Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો.

રમેશ પારેખ
સુરેશ દલાલ
વેણીભાઈ પુરોહિત
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

શિવાજી મહારાજ
મહારાણા પ્રતાપ
સંભાજી
બાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

કાલ + ઈશ્વર = કાલઇશ્વર
વ્યોમ + ઈશ = વ્યોમેશ
કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર
દુર + કર = દુષ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

ઉદ્ગાર વાક્ય
પ્રશ્ન વાક્ય
વિધાન વાક્ય
વિધિ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP