Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો.

રમેશ પારેખ
વેણીભાઈ પુરોહિત
સુરેશ દલાલ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
અસહકાર આંદોલન
રોલેટ એક્ટ
ખિલાફત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP