Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

રાજેન્દ્ર શુક્લ
મનહર મોદી
ચિનુ મોદી
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
દર્શક - 'સોક્રેટીસ'
ઉમાશંકર - 'નિશીથ'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

બંધારણીય ઇલાજોનો હક
સમાનતાનો હક
સ્વતંત્રતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP