Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

મનહર મોદી
આદિલ મન્સૂરી
રાજેન્દ્ર શુક્લ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

18 મી ઓગષ્ટ
5 મી સપ્ટેમ્બર
5 મી જૂન
18 મી જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

રવિન્દ્રનાથ ટાગોર
મુનશી પ્રેમચંદ
બંકિમચંદ્ર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP