Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ?

કર્ણાટક
કેરલ
આંધ્રપ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP