Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સાહિત્ય સંઘ
રાષ્ટ્રીય સામાજીક સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

જ્ઞાનપીઠ એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક
નૉબલ પારિતોષિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

મનહર મોદી
આદિલ મન્સૂરી
રાજેન્દ્ર શુક્લ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP