Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સાહિત્ય સંઘ
રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સામાજીક સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

વાસ્કો-દ-ગામા
કોલંબસ
કોર્નવોલિસ
રોબર્ટ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP