Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સાહિત્ય સંઘ
રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ
રાષ્ટ્રીય સામાજીક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

રવિન્દ્રનાથ ટાગોર
મુનશી પ્રેમચંદ
બંકિમચંદ્ર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP