Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

નૉબલ પારિતોષિક
નર્મદચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

મહારાણા પ્રતાપ
સંભાજી
બાજીરાવ
શિવાજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP