Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો.

પ્રશ્નવાક્ય
વિધાનવાક્ય
આજ્ઞાર્થવાક્ય
ઉદ્‌ગારવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

બાજીરાવ
મહારાણા પ્રતાપ
શિવાજી મહારાજ
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધિ વાક્ય
પ્રશ્ન વાક્ય
વિધાન વાક્ય
ઉદ્ગાર વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP