Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સ્વતંત્રતાનો હક
બંધારણીય ઇલાજોનો હક
સમાનતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
ઉમાશંકર - 'નિશીથ'
ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
દર્શક - 'સોક્રેટીસ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

દુર + કર = દુષ્કર
વ્યોમ + ઈશ = વ્યોમેશ
કાલ + ઈશ્વર = કાલઇશ્વર
કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP