Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

મુનશી પ્રેમચંદ
ઉમાશંકર જોષી
બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ?

કાળુ નાણું
ગુપ્ત નાણું
સફેદ નાણું
કાયદેસરનું નાણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

રોલેટ એક્ટ
ખિલાફત ચળવળ
અસહકાર આંદોલન
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP