Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
મુનશી પ્રેમચંદ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો.

પ્રશ્નવાક્ય
વિધાનવાક્ય
આજ્ઞાર્થવાક્ય
ઉદ્‌ગારવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP