Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

બંકિમચંદ્ર
મુનશી પ્રેમચંદ
રવિન્દ્રનાથ ટાગોર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ?

ફાસીવાદ
આતંકવાદ
સંપ્રદાયવાદ
જ્ઞાતિવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ?

પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં
ચીનના કબજા હેઠળના કશ્મીરમાં
કશ્મીરમાં
બલુચિસ્તાનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP