Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર
ઉમાશંકર જોષી
મુનશી પ્રેમચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ?

કર્ણાટક
કેરલ
તમિલનાડુ
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP