Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર કાલ + ઈશ્વર = કાલઇશ્વર વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર કાલ + ઈશ્વર = કાલઇશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) -5 અને 5 વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 10 5 11 4 10 5 11 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો ? ઈ.સ. 1857 ઈ.સ. 1657 ઈ.સ. 1947 ઈ.સ. 1757 ઈ.સ. 1857 ઈ.સ. 1657 ઈ.સ. 1947 ઈ.સ. 1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? સાંભર ઢેબર નળ વૂલર સાંભર ઢેબર નળ વૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? બાળગંગાધર તિળક સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય પંડિત જવાહરલાલ નહેરુ બાળગંગાધર તિળક સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP