Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

રવિન્દ્રનાથ ટાગોર
ઉમાશંકર જોષી
બંકિમચંદ્ર
મુનશી પ્રેમચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સ્વતંત્રતાનો હક
બંધારણીય ઇલાજોનો હક
સમાનતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP