Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
નૉબલ પારિતોષિક
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો.

ઝૂલણા
હરિગીત
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP