Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

રવિન્દ્રનાથ ટાગોર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
મહાત્મા ગાંધી
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ?

બલુચિસ્તાનમાં
પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં
કશ્મીરમાં
ચીનના કબજા હેઠળના કશ્મીરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

ચિનુ મોદી
રાજેન્દ્ર શુક્લ
મનહર મોદી
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

રોલેટ એક્ટ
ખિલાફત ચળવળ
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP