Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

પ્રશ્ન વાક્ય
વિધાન વાક્ય
વિધિ વાક્ય
ઉદ્ગાર વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ?

ચેતેશ્વર પૂજારા
રવિન્દ્ર જાડેજા
પ્રિયાંક પટેલ
સમિત ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP