Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1469 1600 1576 1500 1469 1600 1576 1500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? ઠેરઠેર ખળખળ પટ્ટપટ્ટ છમછમ ઠેરઠેર ખળખળ પટ્ટપટ્ટ છમછમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ? 4 સે.મી. 1 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 4 સે.મી. 1 સે.મી. 5 સે.મી. 3 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) To agree with someone that lying is unacceptable which of the following is true. I detest liars like you. I detest you. Lying is the best policy. I detest liars, like you. I detest liars like you. I detest you. Lying is the best policy. I detest liars, like you. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ના આપવું પડે ₹ 810 ₹ 4500 ₹ 405 ના આપવું પડે ₹ 810 ₹ 4500 ₹ 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છાપરાના છેડા ઉપરના નળિયાં, જેમાંથી પાણી બહાર પડે છે, તેને શું કહીશું ? ચાળીસ નેવું વીસ એંસી ચાળીસ નેવું વીસ એંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP