Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1576 1469 1500 1600 1576 1469 1500 1600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? દુલા ભાયા કાગ ઇસ્માઇલભાઈ નાગોરી અંકિત ત્રિવેદી જલન માતરી દુલા ભાયા કાગ ઇસ્માઇલભાઈ નાગોરી અંકિત ત્રિવેદી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી ધીરા ભગત મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી ધીરા ભગત મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? જવાહરલાલ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીએ સરદાર પટેલે મહાદેવભાઈ દેસાઈએ જવાહરલાલ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીએ સરદાર પટેલે મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક વર્તુળ ▢ ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB = 5, BC = 8, CD = 6 હોય તો AD શોધો. 8 3 5 6 8 3 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? જસત પારો કોલસો કલાઈ જસત પારો કોલસો કલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP