Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

દુલા ભાયા કાગ
ઇસ્માઇલભાઈ નાગોરી
અંકિત ત્રિવેદી
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

બાલમુકુંદ દવે
ઉમાશંકર જોશી
ધીરા ભગત
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

જવાહરલાલ નહેરુએ
લાલબહાદુર શાસ્ત્રીએ
સરદાર પટેલે
મહાદેવભાઈ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP