Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? ઉદયમતી શીલાવતી લીલાવતી ઈન્દુમતી ઉદયમતી શીલાવતી લીલાવતી ઈન્દુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો. સંકુલવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય સાદુંવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય સાદુંવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? કોલસો પારો કલાઈ જસત કોલસો પારો કલાઈ જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ∆ ABC માં sin ((B+C)/2) = ___ cos A sin A sin A/2 cos A/2 cos A sin A sin A/2 cos A/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. ઝીલ્યાં ઉરતંતે રણઝણતાં ઘનગર્જન ઝીલ્યાં ઉરતંતે રણઝણતાં ઘનગર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ જવાહરલાલ નહેરુએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP