Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ?

ના આપવું પડે
₹ 4500
₹ 405
₹ 810

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

જલન માતરી
રા.વિ.પાઠક
કુતુબ આઝાદ
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP