Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
લાભશંકર ઠાકર
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો.

સાદુંવાક્ય
સંકુલવાક્ય
મિશ્રવાક્ય
સંયુક્તવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP