Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

જવાહરલાલ નહેરુએ
સરદાર પટેલે
મહાદેવભાઈ દેસાઈએ
લાલબહાદુર શાસ્ત્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
સમુદ્ર ભણી ઊપડ્યા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો.

ભૂતકાળ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં.
ભવિષ્યકાળ
વર્તમાનકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP