Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

વેધશાળાનું
પાંજરાપોળનું
અંધશાળાનું
ગૌશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

અકબર જહાંગીરી
તુઝુકે જહાંગીરી
જહાંગીર કથા
મેરી જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. એની બેસન્ટને
ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. ભીમરાવ આંબેડકરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

મંગલેશ
કીર્તિવર્મા
પુલકેશી પહેલો
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP