Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? સ્વભાવોક્તિ ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય સ્વભાવોક્તિ ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને ___ સંખ્યા કહે છે. અપૂર્ણાંક અવિભાજ્ય વિભાજય વિકૃત અપૂર્ણાંક અવિભાજ્ય વિભાજય વિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. ત્રિજ્યા લંબ વેધ વ્યાસ ત્રિજ્યા લંબ વેધ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. ખબરદાર બોટાદકર બાલમુકુન્દ દવે દલપતરામ ખબરદાર બોટાદકર બાલમુકુન્દ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? વેલેસ્લી વોરન હેસ્ટિંગ્સ મેકોલે લીટન વેલેસ્લી વોરન હેસ્ટિંગ્સ મેકોલે લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગરબીઓના ગાયક કોણ છે ? દુધીરામ દલપતરામ દયારામ શામળ દુધીરામ દલપતરામ દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP