Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

ઉપમા
વ્યાજસ્તુતિ
અનન્વય
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

અહીં દર્શાવેલ ત્રણેય
કાળાનાણાને નાથવા
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
આતંકવાદ સામે લડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ?

લોખંડ-પોલાદ
દૂધ
સિમેન્ટ
ઓટોમોબાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

આશ્ચર્ય પામવું
ઉદાસ થઈ જવું
ગભરાઈ જવું
મૃત્યુ પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP