Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

સ્નેહરશ્મિ
બાલમુકુન્દ દવે
ઉમાશંકર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

આતંકવાદ સામે લડવા
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
અહીં દર્શાવેલ ત્રણેય
કાળાનાણાને નાથવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

સ્વભાવોક્તિ
વ્યાજસ્તુતિ
અનન્વય
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP