Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઉમાશંકર
સ્નેહરશ્મિ
બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

વિશ્વશાંતિ
સપ્તપદી
ગંગોત્રી
નિશિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP