Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઉમાશંકર
ઝવેરચંદ મેઘાણી
બાલમુકુન્દ દવે
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?

લાહોર
કરાચી
ત્રિપુરા
હરીપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

રસાયણો બનાવવાનો
મોતી પકવવાનો
મરઘા ઉછેરવાનો
મધમાખી ઉછેરવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP