Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

આશ્ચર્ય પામવું
મૃત્યુ પામવું
ઉદાસ થઈ જવું
ગભરાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP