Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

જ્યોતિન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ?

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

કાળાનાણાને નાથવા
આતંકવાદ સામે લડવા
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
અહીં દર્શાવેલ ત્રણેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ?

વેલેસ્લી
લીટન
મેકોલે
વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP