Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? જ્યોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ? પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ? કાળાનાણાને નાથવા આતંકવાદ સામે લડવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા અહીં દર્શાવેલ ત્રણેય કાળાનાણાને નાથવા આતંકવાદ સામે લડવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા અહીં દર્શાવેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ a person eats and drinks is important. If What Why That If What Why That ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? વેલેસ્લી લીટન મેકોલે વોરન હેસ્ટિંગ્સ વેલેસ્લી લીટન મેકોલે વોરન હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી ? ત્રીજી બીજી પ્રથમ એક પણ નહીં ત્રીજી બીજી પ્રથમ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP