Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
જ્યોતિન્દ્ર દવે
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે.

જીવા
વ્યાસ
વૃતખંડ
ત્રિજ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP