Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? વાસુકિ સુન્દરમ્ ઉશનસ્ જ્ઞાનબાલ વાસુકિ સુન્દરમ્ ઉશનસ્ જ્ઞાનબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ડાંડિયો' સામયિક કોણે શરુ કર્યું હતું ? નર્મદ નંદશંકર નવલરામ ન્હાનાલાલ નર્મદ નંદશંકર નવલરામ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કલાપીનું પૂરું નામ જણાવો. અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં તખતસિંહ પરમાર સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં તખતસિંહ પરમાર સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? પોરબંદર વેરાવળ કંડલા ઓખા પોરબંદર વેરાવળ કંડલા ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP