Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ?

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

બહુવ્રીહી સમાસ
અવ્યયીભાવ સમાસ
દ્વિગુ સમાસ
કર્મધારય સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP