Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે.

વ્યાસ
વૃતખંડ
જીવા
ત્રિજ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

અહીં દર્શાવેલ ત્રણેય
કાળાનાણાને નાથવા
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
આતંકવાદ સામે લડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ
સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર
ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ
જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP