Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

કર્મધારય સમાસ
અવ્યયીભાવ સમાસ
દ્વિગુ સમાસ
બહુવ્રીહી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

પૃથ્વી
સ્ત્રગ્ધરા
માલિની
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP