Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો.

પ્રત્યય
સંયોજક
અનુગ
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

આતંકવાદ સામે લડવા
અહીં દર્શાવેલ ત્રણેય
કાળાનાણાને નાથવા
નકલી નોટોના કારોબારને ખતમ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ?

મેકોલે
વોરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી
લીટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

વિનોદ ભટ્ટ
જ્યોતિન્દ્ર દવે
રમણભાઈ નીલકંઠ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP