Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. પ્રત્યય અનુગ સંયોજક નિપાત પ્રત્યય અનુગ સંયોજક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને ___ સંખ્યા કહે છે. અવિભાજ્ય અપૂર્ણાંક વિકૃત વિભાજય અવિભાજ્ય અપૂર્ણાંક વિકૃત વિભાજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. ગુરુકોણ સમકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ સમકોણ લઘુકોણ કાટકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? નવાબ તુકી પેમા ખાંડુ તકામ પારીયો પંજી મારા નવાબ તુકી પેમા ખાંડુ તકામ પારીયો પંજી મારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ a person eats and drinks is important. That What Why If That What Why If ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. દલપતરામ ખબરદાર બોટાદકર બાલમુકુન્દ દવે દલપતરામ ખબરદાર બોટાદકર બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP