Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

મધમાખી ઉછેરવાનો
મોતી પકવવાનો
રસાયણો બનાવવાનો
મરઘા ઉછેરવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઝવેરચંદ મેઘાણી
સ્નેહરશ્મિ
ઉમાશંકર
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ?

વિરાટનો હિંડોળો
બાપાનો કાગળ
બાપાની પિંપર
વિરની વિદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP