Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

રસાયણો બનાવવાનો
મરઘા ઉછેરવાનો
મધમાખી ઉછેરવાનો
મોતી પકવવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

અનિલ જોશી
રમેશ પારેખ
રાજીવ પટેલ
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી
સુરેશ જોશી
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP