Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

સ્ત્રગ્ધરા
મંદાક્રાંતા
પૃથ્વી
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અનિલ જોશી
ઉમાશંકર જોશી
સુરેશ જોશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ?

રઘુરામ રાજન
ઉર્જિત પટેલ
અરુણ જેટલી
તીરથસિંહ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP