Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

ઉપમા
સ્વભાવોક્તિ
વ્યાજસ્તુતિ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઉમાશંકર
સ્નેહરશ્મિ
બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો.

અનુગ
સંયોજક
નિપાત
પ્રત્યય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP