Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? કંડલા ઓખા પોરબંદર વેરાવળ કંડલા ઓખા પોરબંદર વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ ભાલણ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. કર્ણ જીવા લંબદ્વીભાજક વિકર્ણ કર્ણ જીવા લંબદ્વીભાજક વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. અનુગ સંયોજક નિપાત પ્રત્યય અનુગ સંયોજક નિપાત પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP