Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો.

સુરેશ દલાલ
ઇન્દુકુમાર જાની
સતીશ ડણાક
પ્રકાશ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પીતાંબર પટેલ
ઈશ્વર પેટલીકર
દર્શક
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP