Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? વોરન હેસ્ટિંગ્સ મેકોલે લીટન વેલેસ્લી વોરન હેસ્ટિંગ્સ મેકોલે લીટન વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1773 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1864 ઈ.સ. 1773 ઈ.સ. 1757 ઈ.સ. 1858 ઈ.સ. 1864 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 6 624 630 636 6 624 630 636 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ? શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મારા ઘરે તમે જ આવો' વાક્યમાં 'જ' એ શું દર્શાવે છે ? વિશેષણ નામયોગી નિપાત અનુગ વિશેષણ નામયોગી નિપાત અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ? આઠમા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા પાંચમા છઠ્ઠા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP