Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ?

લીટન
વોરન હેસ્ટિંગ્સ
મેકોલે
વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

રમેશ પારેખ
અનિલ જોશી
રાજીવ પટેલ
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કલાપીનું પૂરું નામ જણાવો.

સુરસિંહ ગોહેલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં
સમરસિંહ ગોહેલ
તખતસિંહ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ?

શિખરિણી
મંદાક્રાન્તા
પૃથ્વી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ?

મહાભિયોગ
2/3 બહુમતી
સંયુક્ત અધિવેશન
સાદી બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP