Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? મેકોલે વોરન હેસ્ટિંગ્સ વેલેસ્લી લીટન મેકોલે વોરન હેસ્ટિંગ્સ વેલેસ્લી લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) (a+b)² નું વિસ્તરણ ___ છે. a² + b² a² + ab + b² a² + 2ab + b² a² - ab + b² a² + b² a² + ab + b² a² + 2ab + b² a² - ab + b² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ દર્શક ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બાલમુકુન્દ દવે બોટાદકર ખબરદાર દલપતરામ બાલમુકુન્દ દવે બોટાદકર ખબરદાર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 6 624 630 636 6 624 630 636 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP