Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કલાપીનું પૂરું નામ જણાવો.

અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં
તખતસિંહ પરમાર
સુરસિંહ ગોહેલ
સમરસિંહ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

વિશ્વશાંતિ
ગંગોત્રી
નિશિથ
સપ્તપદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP