Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ?

તકામ પારીયો
પંજી મારા
પેમા ખાંડુ
નવાબ તુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ?

નિયામક ધારો
ચાર્ટર ધારો
મોર્લો-મિન્ટો ધારો
પીટનો ધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
પીતાંબર પટેલ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP