Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ દર્શક પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ દર્શક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? વેરાવળ કંડલા પોરબંદર ઓખા વેરાવળ કંડલા પોરબંદર ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ બહુવ્રીહી સમાસ દ્વિગુ સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ બહુવ્રીહી સમાસ દ્વિગુ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો. સતીશ ડણાક પ્રકાશ શાહ ઇન્દુકુમાર જાની સુરેશ દલાલ સતીશ ડણાક પ્રકાશ શાહ ઇન્દુકુમાર જાની સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 22 44 14 88 22 44 14 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP