Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
પીતાંબર પટેલ
દર્શક
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

કર્મધારય સમાસ
અવ્યયીભાવ સમાસ
બહુવ્રીહી સમાસ
દ્વિગુ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો.

સતીશ ડણાક
પ્રકાશ શાહ
ઇન્દુકુમાર જાની
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ?

તત્પુરુષ સમાસ
દ્વંદ્વ સમાસ
કર્મધારય સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP