Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
પીતાંબર પટેલ
ઈશ્વર પેટલીકર
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ?

વેલેસ્લી
વોરન હેસ્ટિંગ્સ
લીટન
મેકોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

મોતી પકવવાનો
રસાયણો બનાવવાનો
મધમાખી ઉછેરવાનો
મરઘા ઉછેરવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

રાજીવ પટેલ
રમેશ પારેખ
મણિલાલ દેસાઈ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP