Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. દર્શક ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ દર્શક ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? નિયામક ધારો પીટનો ધારો ચાર્ટર ધારો મોર્લો-મિન્ટો ધારો નિયામક ધારો પીટનો ધારો ચાર્ટર ધારો મોર્લો-મિન્ટો ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોના રસમાંથી ટર્પેનટાઈન બને છે ? સુંદરી ચીડ પાઈન દેવદાર સુંદરી ચીડ પાઈન દેવદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? જ્ઞાનબાલ વાસુકિ ઉશનસ્ સુન્દરમ્ જ્ઞાનબાલ વાસુકિ ઉશનસ્ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશિથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ? સુરેશ જોશી ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી અનિલ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP