Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

દર્શક
પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ
સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર
ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ
રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

ગંગોત્રી
વિશ્વશાંતિ
નિશિથ
સપ્તપદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP