Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મન રોપવું વાજા વગાડવા મક્કમ નિર્ધાર કરવો કોઈ નહિ મન રોપવું વાજા વગાડવા મક્કમ નિર્ધાર કરવો કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ? આતંકવાદ સામે લડવા અહીં દર્શાવેલ ત્રણેય નકલી નોટોના કારોબારને ખતમ કરવા કાળાનાણાને નાથવા આતંકવાદ સામે લડવા અહીં દર્શાવેલ ત્રણેય નકલી નોટોના કારોબારને ખતમ કરવા કાળાનાણાને નાથવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Let ___ proud be taught the wisdom of politeness. a an the None of these a an the None of these ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP