Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

રાજીવ પટેલ
મણિલાલ દેસાઈ
અનિલ જોશી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

આતંકવાદ સામે લડવા
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
અહીં દર્શાવેલ ત્રણેય
કાળાનાણાને નાથવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?

હરીપુરા
કરાચી
લાહોર
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP