Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

મણિલાલ દેસાઈ
અનિલ જોશી
રાજીવ પટેલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ?

રોલેટ એક્ટ
નિયામક એક્ટ
ચાર્ટર એક્ટ
પીટ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP