Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

રમેશ પારેખ
રાજીવ પટેલ
મણિલાલ દેસાઈ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે.

ગુરુકોણ
લઘુકોણ
કાટકોણ
પુરકકોણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
સુરેશ જોશી
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP