કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ?

અનુચ્છેદ-212
અનુચ્છેદ-215
અનુચ્છેદ-115
અનુચ્છેદ-112

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને 2020-21 માટેનો 18મો સ્વર્ગીય માધવરાવ લિમયે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

રાજનાથસિંહ
નિર્મલા સીતારામન
ડૉ.મનસુખ માંડવિયા
નીતિન ગડકરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP