Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

વાતને વખતસર રજૂ કરવી
વાતને જેવી છે તેવી રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતનું વાવેતર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

યશવંત મહેતા
સાંકળચંદ પટેલ
ફિલિપ ક્લાર્ક
શ્રદ્ધા ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
દુનિયાની સૌથી ઊંચી હાયબ્રીડ પવનચક્કી ગુજરાતમાં કયા વિસ્તારમાં કાર્યરત છે ?

દહેજ
સૌરાષ્ટ્ર
નર્મદા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP