Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
સમય જતાં દુઃખ વધે છે.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ?

7, લોકસેવા માર્ગ
7, શક્તિ માર્ગ
7, લોકકલ્યાણ માર્ગ
7, લોકહિત માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP