Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે
રવીન્દ્રનાથ ટાગોર
શ્રીમદ્ રાજચંદ્ર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી.

મા. શ્રી મનમોહનસીંઘ
મા. શ્રી અટલબિહારી વાજપેયી
મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી
મા. શ્રી દેવગોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP