DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

ગોવિંદરાજન પદ્મનાભન
નરેન્દ્રનાથ સેનગુપ્તા
અમિત અબ્રાહમ
જી. ડી. બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે.’’ આ કથન કોનું છે ?

કાર્લ માર્કસ
બી.એફ. સ્કીનર
એમ. એન. રાય
ઓગષ્ટ કાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP