DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

કુતબુદ્દીન મોહમદ શાહ
દાઉદ ખાન
મેહમૂદ બેગડા
અહમદ શાહ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ?

ઉંદર
ઘેટું
કૂતરો
ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP