DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

ખેડા સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
સાબરમતી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?

રાણી રૂડાબાઈ
મીનળ દેવી
નાઈકા દેવી
રાણી ઉદયમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP