DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
સાબરમતી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

એમ. એન. શ્રીનિવાસ
વિશ્વનાથ મોહન
ઈરાવતી કર્વે
યોગેન્દ્ર સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2008 માં કઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં વિલીન થઈ હતી ?

સ્ટેટ બેંક ઑફ ઈન્દોર
સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર
સ્ટેટ બેંક ઑફ બિકાનેર
કેનેરા બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?

શાહજહાં
જહાંગીર
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદ શાહ-1
મેહમૂદ બેગડા
કુતબુદ્દીન મોહમદ શાહ
દાઉદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP