DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

ખેડા સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
સાબરમતી સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે.

હિલિયમ
એમોનિયા
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાત વિધાન સભામાં વિરોધ પક્ષનાં નેતા કોણ છે ?

શક્તિસિંહ ગોહિલ
શંકરસિંહ વાઘેલા
અર્જુન મોઢવાડીયા
સિધ્ધાર્થ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
હિન્દુઓ પૂરતો સીમિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP