DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. હિલિયમ એમોનિયા નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ હિલિયમ એમોનિયા નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાત વિધાન સભામાં વિરોધ પક્ષનાં નેતા કોણ છે ? શક્તિસિંહ ગોહિલ શંકરસિંહ વાઘેલા અર્જુન મોઢવાડીયા સિધ્ધાર્થ પટેલ શક્તિસિંહ ગોહિલ શંકરસિંહ વાઘેલા અર્જુન મોઢવાડીયા સિધ્ધાર્થ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ? 12 માર્ચ 1930 12 માર્ચ 1931 6 એપ્રિલ 1930 6 એપ્રિલ 1932 12 માર્ચ 1930 12 માર્ચ 1931 6 એપ્રિલ 1930 6 એપ્રિલ 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામીન A વિટામીન C વિટામીન E વિટામીન D વિટામીન A વિટામીન C વિટામીન E વિટામીન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP